Gk Test (ગુજરાતી સાહિત્ય)
સાહિત્યનું વાંચન માનવીને વૈવિધ્યપૂર્ણ અને વિપુલ વિચારભાથું આપે છે, એ દ્વારા માનવી અને સમાજની વિવિધ સમસ્યાઓના ઉકેલનું દિશાસૂચન મળી રહે છે., વળી સાહિત્યનું વાંચન માનવીને તેના ફુરસદના સમયમાં મનોરંજન પણ આપે છે .
કોઈએ સાચું જ કહ્યું છે કે દરેક પુસ્તકને તેનો વાંચક છે અને દરેક વાંચકને તેનું પુસ્તક છે. પરંતુ પુસ્તકની સાહિત્યની દુનિયા વિશાળ છે. એ દુનિયાની વાંચકને સામાન્ય જાણકારી હોય તો પુસ્તક પ્રાપ્તિની તેની જરૂરિયાત સફળતાપૂર્વક સંતોષાઈ શકે છે.
Gk Test (ગુજરાતી સાહિત્ય) ટેસ્ટ આપવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://forms.gle/VeYvCJwkDNd3L4VA8
- ગુજરાતી સાહિત્ય
- પ્રાચીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ સુધી)
- પ્રાગ-નરસિંહ યુગ (ઇ.સ. ૧૦૦૦ થી ઇ.સ. ૧૪૫૦)
- રાસ યુગ
- પ્રાગ-નરસિંહ યુગ (ઇ.સ. ૧૦૦૦ થી ઇ.સ. ૧૪૫૦)
- મધ્યકાલીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ – ઇ.સ. ૧૮૫૦)
- નરસિંહ યુગ (ઇ.સ. ૧૪૫૦ થી ઇ.સ. ૧૮૫૦)
- ભક્તિ યુગ
- સગુણ ભક્તિ યુગ
- નિર્ગુણ ભક્તિ યુગ
- ભક્તિ યુગ
- નરસિંહ યુગ (ઇ.સ. ૧૪૫૦ થી ઇ.સ. ૧૮૫૦)
- અર્વાચીન સાહિત્ય (ઇ.સ. ૧૮૫૦થી હાલ સુધી)
- સુધારક યુગ અથવા નર્મદ યુગ (ઇ.સ. ૧૮૫૦-૧૮૮૫)
- પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (ઇ.સ. ૧૮૮૫–૧૯૧૫)
- ગાંધી યુગ (ઇ.સ. ૧૯૧૫–૧૯૪૫)
- અનુ-ગાંધી યુગ (ઇ.સ. ૧૯૪૦-૧૯૫૫)
- આધુનિક યુગ (ઇ.સ. ૧૯૫૫-૧૯૮૫)
- અનુ-આધુનિક યુગ (ઇ.સ. ૧૯૮૫ – હાલ સુધી)
No comments:
Post a Comment